બાલાસીનોર આઇસીઆઈસીઆઈ બેંકના મેનેજરની હત્યામાંં આરોપીની જામીન નામંજુર

સંતરામપુર, સંતરામપુર તાલુકામાં બાલાસિનોર આઈસીઆઈસી બેંકના મેનેજર વિશાલ પાટીલની ગોળી મારીને હત્યા કરીને મેનેજરની લાશને બળીયાદેવ ધાટી થી કડાણા જવાના રસ્તે ડાય:પુર પાસે રોડની બાજુમાં ગટરમાં ફેંકી દઈને નાણાંની લુંટ કરી મેનેજરની ગાડીને પેટ્રોલ ઝાટીને સળગાવી દઈને પુરાવાનો નાશ કરવ:નો પ્રયાસ આરોપીએ કરેલા. આ ગુનામાં ખુટતી કડીઓ મેળવવા પોલીસ દ્વારા આરોપીના 12,05,2023 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર સંતરામપુર કોર્ટે કરેલ. આરોપીના રીમાનડનોઐ સમય પુરો થતાં આગાઉ પોલીસે આરોપી હષેલપટેલને સંતરામપુર કોટેમાં રજુ કરતાને પોલીસે વધુ પોલીસ રીમાન્ડની માગણી નહીં કરાતાં આરોપી હર્ષિલ પટેલને જયુડીશિયલ કસ્ટડીમા લઇને જે વોરંટ ભરીને સંતરામપુર સબ જેલમાં મોકલી આપેલ છે.

આ આરોપી હષિલપટેલ પોતાને જામીન મુક્ત થવા માટે સંતરામપુરના એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસટ રાણાની કોટેમાં જામીન અરજી મુકતાં મેજીસટેટ રાણાએ ફરીયાદ પક્ષે સરકારી વકીલ ડાભીને આરોપીના વકીલની દલીલો સાંભળીને કેસનાં ગુનાની ગંભીરતાને પુરાવાઓને ધ્યાને લઈને આરોપીની જામીન અરજી નામંજૂર કરેલ હતી.