આંધ્રના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ માનદ વેતન નહિં સ્વીકારે

આંધ્રપ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી અને તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર પવન કલ્યાણે જન પ્રતિનિધિ તરીકેનું વેતન લેવા ઈક્ધાર કરી દીધો છે.તેઓ પ્રખ્યાત અભિનેતા ચિરંજીવી અને નાગેન્દ્ર બાબુનાં નાનાભાઈ છે.તથા જનસેવા પક્ષનાં અયક્ષ છે.

પવન કલ્યાણ ઉપ મુખ્યમંત્રી ઉપરાંત પંચાયતી રાજ વિભાગનાં પણ પ્રધાન છે. રાજયની ખરાબ આથક સ્થિતિનાં કારણે વેતન નહિ લેવાનું જાહેર કર્યુ છે.કોઈ ભથ્થા પણ લેશે નહિં.ઉલ્લેખનીય છે કે ૫૫ વર્ષનાં સુપરસ્ટારની કુલ સંપતી ૧૬૪.૫૩ કરોડ છે.