પંચમહાલ ખાતે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરાસત વનની મુલાકાત રદ્દ

  • પંચમહાલ ખાતે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરાસત વનની મુલાકાત રદ્દ
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પાવાગઢ માં કાલિકા મંદિરએ ધ્વજારોહણ કર્યા બાદ જવાના હતા વિરાસત વન
  • વર્ષ 2011 માં નરેન્દ્ર મોદીએ જ લોકાર્પણ કરેલા વિરાસત વન ની લેવાના હતા મુલાકાત
  • પ્રધાનમંત્રી મોદી માત્ર પાવાગઢ મંદિરે જ ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજરી આપશે
Don`t copy text!