કેટલાક લોકો ટ્રોલિંગ કરી વાહિયાત વાતો કરે છે,અજય દેવગન

અજય દેવગન એક એવો અભિનેતા છે જે હંમેશા ચર્ચામાં રહે છે. અજય દેવગનની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. અજય દેવગનની ફિલ્મો એક પછી એક દર્શકોની સામે આવી રહી છે. હાલમાં જ અજય દેવગણે ખૂબ મોટી કોમેન્ટ્સ કરી છે.

બોલિવૂડ એક્ટર અજય દેવગન હાલ ચર્ચામાં છે. હાલમાં જ અજય દેવગન કરણ જોહરના શોમાં પહોંચ્યો હતો. આ વખતે અજય દેવગન મોટા ખુલાસા કરતો જોવા મળ્યો હતો.

આ અવસર પર અજય દેવગને તેની દીકરી ન્યાસા વિશે વાત કરી હતી. ટ્રોલિંગ પર બોલતા અજય દેવગણે કહ્યું કે, બેઝિકલી તેને બિલકુલ પસંદ નથી અને મને પણ નથી ગમતું.

પરંતુ તમે તેને બિલકુલ બદલી શકતા નથી. તમારે તેની સાથે જીવવું પડશે. કેટલાક લોકો આ વિશે વાહિયાત વાતો કરે છે.આનો અર્થ એ નથી કે આખી દુનિયા તમારા વિશે એક જ વિચારે છે. નહિંતર તો કોઈ સોશિયલ મીડિયા જ ન હોત.તમે લોકો વિશે સારું લખો છો, પણ તે વાંચવામાં કોઈને રસ નથી. હવે અજય દેવગનના નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે.