બાલાસીનોર,બાલાસિનોર શિક્ષક સંઘના દ્વારા બાલાસિનોર બીઆરસી, સીઆરસી અને શિક્ષક મિત્રોને વ્યસન કાર્યક્રમમાં જોડાવા માટે પત્ર છે, જ્યારે શિક્ષક આલમમાં લેખિતમાં આવાહન કરતો લખવાની રાજ્યમાં પ્રથમ સામે આવી છે.
બાલાસિનોર તાલુકા શિક્ષક સંઘના ગુજરાત સંઘના પ્રતિનિધિ સેવક અને બાલાસિનોર પ્રમુખ નટવરસિંહ પરમાર બાલાસિનોર તાલુકાના તેમજ શિક્ષકો તેમજ બીઆરસીઓને સંદર્ભિને લખવામાં આવ્યો છે.
જણાવવામાં આવ્યું છે કે, મહીસાગર જિલ્લાના પ્રાથમિક પ્રમુખ શિક્ષણ અધિકારી ડો.અવનીબા તાલુકાના મોરીની લાગણી અનુસાર આપણે મુખ્ય કોઈપણ શિક્ષક મિત્ર વ્યસન ન કરે, મુક્તિ શાળામાં પાન, માવા કે ગુટકા નું લખ્યો. વ્યસન ન કરે તેવી વિનંતી કરેલ છે. આવા આથી બાલાસિનોર તાલુકા પત્ર પ્રાથમિક શિક્ષક સંઘ પણ આ ઘટના નવરાત્રીના પાવન પર્વમાં વ્યસનમુક્તિ અભિયાન ચલાવવા પ્રાથમિક માટે કટિબંધ છે. જેથી શિક્ષક સંઘ રાજ્ય તરફથી દરેક મિત્રોને જણાવવાનું નિમેશભાઈ કે કોઈપણ શિક્ષક મિત્રોએ સંઘના શાળામાં પાન-મસાલા, ગુટકાનો દ્વારા સેવન કરવું નહીં અને કાયમી મુખ્ય ધોરણે વ્યસન બંધ કરવું. શિક્ષક સીઆરસી, સંઘ દ્વારા પત્ર લખવામાં આવતા પત્ર અનેક શિક્ષકો અભિયાનમાં જેમાં જોડાવામાટેતૈયારી બતાવી હતી.