
સંતરામપુર પંથકમાં ઘણા વિરામ બાદ વરસાદનું આગમન ૧૫ જૂનથી વરસાદ થવાની તેનો સમય થઈ ગયેલો હતો, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો પોતાની ખેતી માટે અને મૂંગા પશુઓ માટે ચિંતાચૂર મળ્યા હતા. જોવા જાય ત્યારે એક માસ ઉપર ચોમાસાની સમય વીતી ગયો પરંતુ મેઘરાજાએ આજે બપોરના ત્રણ કલાકે મન મૂકીને વર્ષ થયા અંદાજે સંતરામપુર પંથકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો. ગોધરા ભાગોળ વિસ્તાર ડેનેજનીક કામગીરી લાઈનમાં ખોદકામ વખતે રોડ ઉપર ચારે બાજુ માટી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, પરંતુ ઘણા સમય પછી વરસાદનું આગમન થતાં જ સંતરામપુર ધરતીપુત્ર અને નગરજનોમાં ખુશી છવાઈ ગયેલી હતી. વરસાદનું આગમન થતાં જ હવે કિરણો આશા જાગ્યું.