જોરાપુરા ગામ ખાતે ગત મોડી રાત્રે વીજળી પડવાથી બે ગાય ના મોત

બાલાસિનોર તાલુકામાં જોરાપુરા ગામ ખાતે રાત્રી દરમિયાન પવન સાથે વરસાદનો માહોલ હતો. પ્રાપ્ત વિગતો મુજબત બળવંતસિંહ વજેસિંહ ચૌહાણની બે ગાયોના મોત રાત્રે આશરે 3 વાગે વીજળી પાડવા થી થયું છે અને ગામના સરપંચ મુકેશભાઈ તેવું કહ્યું હતું કે, ગત મોડી રાત્રે વીજળી પડવાથી બે ગાયનું મૃત્યુ થયું છે. જેની જાણ નજીકના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેન્ડ પણ જાણવા જોગ અરજી કરી હતી અને તાલુકા માંથી તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળ ઉપર આવી તપાસ હાથ ધરી હતી.

Don`t copy text!