મલેકપુરના પશ્ગ્નેશ્ર્વર મહાદેવ મંદિર શિવરાત્રીના દિવસમાં ભકિતમય વાતાવરણ જોયુંં

મલેકપુર, મલેકપુરમાં આવેલ પ્રગ્નેશ્ર્વરમહાદેવ નું મંદિર આવેલું છે.શિવરાત્રીના દિવસે મલેકપુર તેમજ આજુબાજુના ગામના ભક્તોએ પૂજા અર્ચના કરી હતી અને મહાદેવની ધૂન થી મલેકપુર ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું